બનાસકાંઠા ના વિવિધ તાલુકાઓમાં માનસિક જાગૃતતા લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Facebook
Twitter
Telegram
WhatsApp

બનાસકાંઠા ના વિવિધ તાલુકા ખાતે પાલનપુર જનરલ હોસ્પિટલના સાયક્યાટ્રીસ્ટ ડો. કૃણાલ, સી.ડી.એમ.ઓ પ્રણામી અને માનસ સંસ્થા ના પ્રમુખ ડો.નયન સોલંકી નો સહયોગથી પાલનપુરમાં માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ.

બનાસકાંઠા

જનરલ હોસ્પિટલ પાલનપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. બનાસકાંઠા જિલ્લાનાં જુદાં-જુદાં તાલુકા ખાતે કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમના અનુસંધાનમાં માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં લોકોમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા આવે તે માટેના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ અંતર્ગત મનોવૈજ્ઞાનિકોની ટીમ દ્વારા લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં માનસિક જાગૃતિની જાણકારી આપવામાં આવી હતી.

Explore how scientific research by psychologists can inform our professional lives, family and community relationships, emotional wellness, and more.

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો