પાલનપુર ખાતે માનસ ચેરીટેબલ ટ્રસ્ટ્ર દ્વારા માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

Facebook
Twitter
Telegram
WhatsApp

બનાસકાંઠા : જનરલ હોસ્પિટલ પાલનપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ દાંતીવાડા ખાતે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

પાલનપુર

પાલનપુર માં માનસિક સ્વાસ્થ્યની ચર્ચા માટે માનસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોવૈજ્ઞાનિકો ની ટીમની મદદથી વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થી કાળમાં પરીક્ષા બાબતે રહેતું ટેન્સન તેમજ માનસિક રીતે હતાશાને દૂર કરવા માટેની ચર્ચા તેમજ ઉપાયો સૂચવાયા.

મનોવૈજ્ઞાનિકો ની ટીમની મદદથી પાલનપુર ના વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી

સોશિયલ મીડિયામાં માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર પડવાને કારણે આ કાર્યક્રમને વિદ્યાર્થીઓએ પણ આવકાર્યો હતો. આ પ્રોગ્રામ ને સફળ બનાવવામાં જનરલ હોસ્પિટલ ના સાયક્યાટ્રીસ્ટ ડો. કૃણાલ, સી.ડી.એમ.ઓ પ્રણામી અને માનસ સંસ્થા ના પ્રમુખ ડો.નયન સોલંકી નો સહયોગ પ્રાપ્ત થયો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં: સંસદીય રમત સ્પર્ધા અન્વયે ‘ખેલો ગાંધીનગર’ અને ‘ગાંધીનગર સંસદ જન-મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું

The science of psychology benefits society and enhances our lives.

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો