TOP 7 સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો | મોટીવેશનલ | Swami Vivekanand Motivational Quote

સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો

Share This Post

સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો : સ્વામી વિવેકાનંદ ના શક્તિશાળી વિચારો વાંચવાથી દરેક વ્યક્તિમાં શક્તિનો સંચાર થાય છે. આધ્યાત્મિકતાથી જેમણે સમગ્ર માનવજાતમાં મનુષ્ય પ્રત્યે સેવાનો ભાવ ઉમેર્યો એવા યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદનું પ્રેરક વાક્ય સદાય ઉપકારક રહેશે… ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

  • જો તમે કોઈ માણસને અવારનવાર કહ્યા જ કરો કે ‘તું અધમ છે, તું નીચ છે,’ તો કાળક્રમે જરૂર તે પોતે તેવો જ છે એમ માનતો થઈ જવાનો. આનું નામ સંમોહન.
– સ્વામી વિવેકાનંદ

ઊઠો, જાગ્રત થાઓ ! આ નિર્બળતાની ભૂરકીને ખંખેરી નાખો. વાસ્તવિક રીતે કોઈ દુર્બળ નથી; આત્મા સનાતન, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. માટે ઊભા થાઓ, તમારો હક રજૂ કરી, તમારામાં ઈશ્વર રહેલો છે એવી ઘોષણા કરો; તેને નકારો મા ! આપણી પ્રજામાં સુસ્તીનો અતિરેક, દુર્બળતાનો અતિરેક, નબળાઈની ભૂરકીનો અતિરેક થઈ ગયો હતો. . તમે ભૂરકીને ખંખેરી નાખો.

– સ્વામી વિવેકાનંદ

Motivational Gujarati Quote By Swami Vivekanand
મોટીવેશનલ ગુજરાતી સુવિચારો – સ્વામી વિવેકાનંદ

  • શક્તિ, શક્તિ, આ જીવનમાં આપણને શક્તિની સૌથી વધારે જરૂર છે. આપણે જેને પાપ અને શોક કહીએ છીએ એ બધાંયનું કારણ આપણી નિર્બળતા છે. નિર્બળતાની સાથે આવે છે અજ્ઞાન, અને અજ્ઞાનની સાથે દુખ રહેલું છે જ. – Swami Vivekanand
  • કદી નિર્બળ ન બનો; શક્તિમાન બનો, તમારામાં અનંત શક્તિ ભરેલી છે.
  • તે જ વ્યક્તિ મુનિ છે જે જેનો આત્મા કદી દુર્બળ બનતો નથી, કે જે દરેકનો સામનો કરે છે. – Swami Vivekanand
સ્વામી વિવેકાનંદ નાં 4 શક્તિશાળી વિચારો | મોટીવેશનલ | Swami Vivekanand Motivational Quote |  સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો
સ્વામી વિવેકાનંદ નાં 4 શક્તિશાળી વિચારો | મોટીવેશનલ | સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો
  • બધાં દુષ્ટ કાર્યોમાં પ્રેરકબળ છે નબળાઇ ; બધા સ્વાર્થોનું મૂળ છે દુર્બળતા. માણસને બીજાને નુકસાન પહોંચાડવાની પ્રેરણા આપે છે નબળાઇ. પોતે જે વાસ્તવિકરૂપે નથી તે સ્વરૂપે મનુષ્યોને દેખાડનાર છે નબળાઇ, પોતે જે વાસ્તવિકરૂપે નથી તે સ્વરૂપે મનુષ્યોને દેખાડનાર છે નબળાઇ. – Swami Vivekanand
સ્વામી વિવેકાનંદ નાં 4 શક્તિશાળી વિચારો | મોટીવેશનલ | Swami Vivekanand Motivational Quote |  સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો
સ્વામી વિવેકાનંદ નાં 4 શક્તિશાળી વિચારો | સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો

પ્રથમ તમારું શરીર ઘડો; ત્યાર પછી જ તમને તમારા મન ઉપર કાબૂ મળશે – Swami Vivekanand

સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો

Sukracharya લિખીત Sukraniti મુજબ કેવા મિત્રો રાખવા જોઇએ?

Shukranīti (शुक्रनीति–Śukranīti) also known as Shukranītisara (शुक्रनीतिसार–Śukranītiśāstra)

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

Gujarat university Degree Convocation
સમાચાર

ગુજરાત યુનિવર્સિટી સમાચાર 2023| Gujarat University Convocation 2023 | Gujarat university Degree Convocation

Degree Certificate Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પદવીદાન સમારંભ-2023 (gujarat university convocation) માટેનાં આવેદન ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીનાં પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું ડીગ્રી સર્ટીફિકેટ મેળવી શકે છે. અગાઉ ઓનલાઇન ફોર્મ અને

ગુજરાત

Gujarat Technological University 2007થી 2023 કેટલી બદલાઈ?

gujarat technological university (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી), જેને સામાન્ય રીતે GTU તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાત રાજ્ય, ભારતમાં ઘણી ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોને સંલગ્ન રાજ્યની યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે 16 મે 2007ના રોજ અસ્તિત્વમાં આવી હતી. લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video