પાટણ જિલ્લાનાં વિવિધ તાલુકામાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતતા લાવવા હેતુસર કાર્યક્રમનું આયોજન કરાયું

Facebook
Twitter
Telegram
WhatsApp

પાટણ : જનરલ હોસ્પિટલ સિધ્ધપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ દ્વારા પાટણ જિલ્લાનાં લોકોમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા લાવવા હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.

પાટણ
પાટણની સિધ્ધપુર જનરલ હોસ્પિટલ

પાટણ નાં લોકોએ મેળવી જાણકારી

માનસિક સ્વાસ્થ્યની ગંભીરતા ન સમજનારા લોકો ઘણી વાર ચિંતામાં મૂકાતા હોય છે. માનસિક સ્વાસ્થ્ય એટલે શું? માનસિક આરોગ્યને સ્વસ્થ રાખવા દરેક વ્યક્તિએ કેવા પગલા ભરવા? જેવા વિવિધ પ્રશ્નોનાં જવાબ માટે મનોવૈજ્ઞાનિકો દ્વારા પાટણનાં લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશેની જાણકારી આપવામાં આવી હતી.

માનસિક આરોગ્ય અંગે લોકો જાગૃત થાય તે અંગે યોજાયેલા આ કાર્યક્રમમાં જનરલ હોસ્પિટલ ના સાયક્યાટ્રીસ્ટ ડો. વિશાલ ગોર, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ચીરાગ પંચાલ, સાયક્યાટ્રીસ્ટ સોશિયલ વર્કર દીપકભાઈ અને માનસ સંસ્થાના પ્રમુખ ડો.નયન સોલંકી એ પોતાની હાજરી આપી હતી.

પત્રકારત્વ વિભાગમાં કાર્યક્રમ યોજાયો

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો