ગુજરાત યુનિવર્સિટી : ભાવી પત્રકારોએ પપેટ શો દ્વારા શીખવ્યા સજીવ ખેતીનાં પાઠ

ગુજરાત-યુનિવર્સિટી
ગુજરાત-યુનિવર્સિટી

Share This Post

ગુજરાત યુનિવર્સિટી ના પત્રકારત્વ વિભાગના MMCJ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી આધારિત પપેટ શૉ ‘ કુદરત કા કરિશ્મા’નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં પપેટ એટલે કે કઠપૂતળી કળા ભૂલાતી જઈ રહી છે. આ અન્વયે આ કળાથી વિદ્યાર્થીઓ અવગત થાય તે અંતર્ગત વિદ્યાર્થીઓએ જાતે જ પપેટ તૈયાર કર્યા હતા.

ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટી : ભાવી પત્રકારોએ પપેટ બનાવ્યા

કુદરત કા કરિશ્મા વિષય અંતર્ગત માસ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓએ પપેટના વિવિધ પાત્રો દ્વારા સજીવ ખેતી અને તેનાથી થતા વિવિધ લાભ વિશે માહિતી આપી હતી. આ પપેટ શૉમાં મુખ્ય મહેમાન સૃષ્ટિ ઇનોવેશનના કો-ઓર્ડીનેટર રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિના લાભથી અવગત કરાવ્યાં હતા. માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ વિભાગના વડા ડૉ.સોનલ પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ ડૉ.ભૂમિકા બારોટ અને ડૉ.કોમલ શાહે વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

જાણીતાં નાટ્યકાર ચિરાગ પારેખ દ્વારા આ પપેટ શો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

દક્ષિણ ગુજરાત

કોંગ્રેસ નેતા અનંત પટેલ નજર કેદ! AAP નેતા ચૈતર વસાવા ના સમર્થનમાં લખ્યો મુખ્યમંત્રીને પત્ર

વાંસદા વિધાનસભા ના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ને નજરકેદ કરવામાં આવ્યા છે. અનંત પટેલનું કહેવું છે કે મેં આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાનું સમર્થન કર્યું હતું એટલે મને નજર કેદ કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે પોલીસ મારા પર નજર રાખવામાં આવી હતી. મેં ચૈતર વસાવાના સમર્થનમાં

ઘણું બધું

કરવા ચોથ 2023 : કરવા ચોથ વ્રત કથા સાથે જાણો કરવા ચોથ વ્રત વિધિ

કરવા ચોથ 2023 : આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી 31 ઓક્ટોબર ના રોજ 9:30 કલાકે શરૂ થશે અને આ તિથી 1 નવેમ્બર 2023 ના રોજ રાત્રે 9:15 કલાકે સમાપ્ત થશે આપણા ધર્મમાં ઉદયા તિથિ પ્રમાણે તિથિઓ માન્ય ગણવામાં આવે છે જે પ્રમાણે આ કરવા ચૌથ 1 લિ નવેમ્બરના 2023 ના રોજ બુધવારે આ વ્રત ઉજવવામાં

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video