ઘણું બધું માં આજે લોકમાન્ય બાળ ગંગાધર તિળક નાં વિચારો, Famous Lokmanya Bal Gangadhar Tilak Quotes in gujarati, Lokmanya Bal Gangadhar Tilak slogan in gujarati, Lokmanya Bal Gangadhar Tilak ke anmol vichar.
‘Lokmanya Bal Gangadhar Tilak Quotes in gujarati
લોકમાન્ય બાળ ગંગાધર તિળક નાં વિચારો
સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને હું તેને લઇને જ જંપીશ. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો

ભારતની ગરીબી પૂરી રીતથી વર્તમાન શાસનને લીધે છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
જો ભગવાન જો આભડછેટમાં માને છે તો હું એવા ભગવાનને માનતો નથી. – લોકમાન્ય બાલ ગંગાધર તિળક નાં વિચારો
આપનું લક્ષ્ય કોઇ ચમત્કારથી પૂરું થાશે નહીં, એનાં માટે તમારે એ લક્ષ્ય સિદ્ધ કરવું પડશે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
મનુષ્યનો સ્વભાવ જ એવો છેકે એ કોઇ ઉત્સવો વિના રહી શકતો નથી, ઉત્સવપ્રિય રહેવું મનુષ્યનો સ્વભાવ છે. આપણા તહેવારો હોવા જ જોઇએ. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
નક્કિ કરેલા લક્ષ્યનાં માર્ગમાં ગુલાબનાં જળ છાંટેલા હોતા નથી કે ના તો એ માર્ગ પર ગુલાબ ઉગે છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
તમે માત્ર કર્મ કરતા રહો, એનાં પરિણામો પર ધ્યાન ન આપો. – લોકમાન્ય બાલ ગંગાધર તિળક નાં વિચારો
મહાન ઉપલબ્ધિઓ કે પદ ક્યારેય સરળતાથી મળતી નથી અને સરળતાથી મળેલી ઉપલબ્ધી કે પદ મહાન હોતી નથી. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
તને મુશ્કેલ સમયમાં મુશ્કેલીઓ અને અસફળતાથી ડરવાનો પ્રયત્ન ન કરો. મુશ્કેલીઓ તો નિશ્ચિત રુપથી આપના માર્ગમાં આવશે જ . – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
જ્યારે લોખંડ ગરમ હોય ત્યારે જ એનાં પર હથોડાનો માર મારી દેવો જોઇએ. ત્યારે ચોક્કસ તમને સફળતા મળી જશે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
મનુષ્યનું મહત્વનું લક્ષ્ય ભોજન મેળવવું છે જ નહીં. એક કાગડો પણ જીવે છે અને એઠવાડમાં ઉછરે છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
ગરમ હવાનાં વંટોળ વચ્ચે ગયા વિના, કોઇ પણ દુખ વેઠ્યા વિના, પગમાં છાલા પડ્યા વિનાં સ્વતંત્રતા મળતી નથી. દુખ ભોગવ્યા વિના કશું મળતું નથી. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
શું ખબર કે આ ભગવાનની મરજી હોય કે હું જેનાં લીધે પ્રતિનિધિત્વ કરું છું, એને મારા આઝાદ હોવા કરતા વધારે મારા દુખી હોવાને કારણે લાભ મળતો હોય. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
આ સાચું છે કે વરસાદની અછતને કારણે દુકાળ પડે છે. પરંતુ આ પણ સાચું છે કે આપણા લોકો આ ખરાબ પરિસ્થિતિ સામે લડવાની શક્તિ રાખતા નથી. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
સવારે ફરીથી પ્રકાશ ફેલાવવા માટે જ સૂર્ય સાંજે અંધકારમાં ડૂબી જાય છે અને અંધકારમાં ગયા વિના પ્રકાશની પ્રાપ્તિ થતી નથી. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
ભારતનું ત્યાં સુધી લોહી વહ્યું રહ્યું છે, જ્યાં સુધી અહીં માત્ર હાડપિંજરો જ કેમ બાકી ન રહે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
ઢીલા પોચા ન બનો, શક્તિશાળી બનો અને વિશ્વાસ રાખો કે ભગવાન સદાય તમારી સાથે છે – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
જો આપણે કોઇ પણ દેશના ઇતિહાસનાં ભૂતકાળમાં જઇએ, ત અંતમાં વિચારકો અને પરંપરાઓના કાળમાં પહોંચી જઇએ છીએ. જે ખરેખર ઘેરા અંધકારમાં ખોવાઇ જાય છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
પોતાનાં હિતોની રક્ષા માટે જો આપણે પોતે જ જાગૃત નહીં રહીએ તો બીજું કોણ થશે? આપણે આવા સમયે સૂઇ રહેવું ન જોઇએ, આપણે આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા રહેવું જોઇએ. – લોકમાન્ય બાલ ગંગાધર તિળક નાં વિચારો
એક પ્રાચીન સિદ્ધાંત છે કે ઇશ્વર એમની જ સહાયતા કરે છે, જે પોતાની સહાયતા જાતે કરે છે. આળસું વ્યક્તિઓ માટે ઇશ્વર અવતાર લેતો નથી. એ ઉદ્યમી એટલે કે મહેનતું લોકો માટે જ અવતરે છે. માટે કાર્ય કરવાનુ શરું કરો. – લોકમાન્ય બાલ ગંગાધર તિળકનાં વિચારો
પ્રગતિ સ્વતંત્રતા માટે જરુરી છે. સ્વશાસન વિના ના તો ઔદ્યોગિક વિકાસ સંભવ છે, ના તો રાષ્ટ્ર માટે શૈક્ષણિક યોજનાઓની ઉપયોગિતા. દેશની સ્વતંત્રતા માટે સામાજિક સુધારણા માટે પ્રયત્ન કરવો અત્યંત જરુરી થઇ પડે છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળક નાં વિચારો
ધર્મ અને વ્યાવહારિક જીવન અલગ નથી. સન્યાસ લેવો જીવનનો ત્યાગ કરી લેવો એવું નથી. સાચી ભાવના તો પોતાની માટે કામ કરવાની બદલે દેશને પોતાનો પરિવાર બનાવી ને એકજુટ થઇને કામ કરવું. આ પછીનું એક ડગલું માનવતાની સેવા કરવી એને ઇશ્વરની સેવા કરવી છે. – લોકમાન્ય બાલ ગંગાધર તિળક નાં વિચારો
લોકમાન્ય બાલ ગંગાધર તિળકે મરાઠી ભાષામાં આપેલો નારો જે જગ વિખ્યાત થયો.
“स्वराज्य हा माझा जन्मसिद्ध हक्क आहे आणि तो मी मिळवणारच”
અર્થ – સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને હું તેને લઇને જ જંપીશ.
વધું વાંચો : ઇલોન મસ્ક ના 24 મોટીવેશનલ વિચારો
વધું વાંચો : 1895માં લોકમાન્ય તિલકે પ્રથમ વાર મૌલિક અધિકારની વાત કરી હતી
Union Home Minister Shri Amit Shah inaugurated a two-day international webinar on ‘Lokmanya Tilak – Swaraj to Self-Reliant India’ 100th death anniversary of great freedom fighter Lokmanya Bal Gangadhar Tilak
Lokmanya Tilak made unparalleled contribution to freedom movement
There is difference of half a letter between मरण and स्मरण, but to add this half ‘स’ one has to sacrifice ones life and Lokmanya Tilak is the best example of this
Lokmanya Tilak’s slogan of Swaraj served to give Indian society public awareness and turn the freedom movement into a mass movement
पूर्ण स्वराज के उद्घोषक लोकमान्य बाल गंगाधर तिलक जी का सम्पूर्ण जीवन ‘कर्म यज्ञ’ था।
— Amit Shah (@AmitShah) August 1, 2022
अपने प्रगतिशील विचारों से उन्होंने हर पीढ़ी को प्रभावित किया और लोगों को स्वदेशी, स्वराज व स्व-संस्कृति की भावना के साथ जोड़ने का अविस्मरणीय कार्य किया।
तिलक महाराज की पुण्यतिथि पर उन्हें नमन। pic.twitter.com/hRXmjVsTUU
Tilak’s ideas being reflected through Prime Minister Shri Narendra Modi’s vision of a New India and Atmanirbhar Bharat
Lokmanya Tilak’s insistence on Indian language and Indian culture has been suitably reflected in the New Education Policy of Modi government
Union Home Minister appealed to the youth that if they want to know the glorious history of India, then Bal Gangadhar Tilak’s writings must be understood
To connect the people with the freedom movement, Lokmanya Tilak started Shivaji Jayanti and Ganesh Utsav as folk festivals which changed direction of Independence Movement
Lokmanya Tilak
Posted On: 01 AUG 2020 6:16PM by PIB Delhi
Union Home Minister Shri Amit Shah inaugurated a two-day international webinar on the theme of ‘Lokmanya Tilak – Swaraj to Self-reliant India’ organized by the Indian Council for Cultural Relations on the 100th death anniversary of the great freedom fighter Lokmanya Bal Gangadhar Tilak in New Delhi today.