જલન માતરી ગઝલ : જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે | જલન માતરી ghazal થી જલન માતરી પરીચય
જલન માતરી ગઝલ : જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે : જલાલુદીન સઆહુદિન અલવી જેઓ જલન માતરી તરીકે જાણીતા હતા. તેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1934 અને અવસાન 25 જાન્યુઆરી 2018નાં રોજ અમદાવાદ ખાતે થયું હતુ. તેઓ પ્રખ્યાત ગુજરાતી ગઝલકાર હતા. 2007માં ગુજરાત સરકાર દ્વારા તેમને વલી ગુજરાતી ગઝલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જલન માતરી ગઝલ પીધાં જગતના ઝેર એ … Read more