સાળંગપુર મંદિર વિવાદ માં સનાતન ધર્મ ના સાધુઓએ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ મુક્યા

સાળંગપુર મંદિર વિવાદ માં આજે અંત આવ્યો હોય એવા સમાચાર મળ્યા છે. આજે 03 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના સાણંદ ખાતે આવેલા લંબેનારાયણ આશ્રમ ખાતે ડો.જ્યોતિરનાથ બાપુની અધ્યક્ષતામાં યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા. સાળંગપુર મંદિર વિવાદ : સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ સનાતન ધર્મ ના સાધુઓએ સ્વામિનારાયણ સંપ્રદાય નો બહિષ્કાર કરવાના શપથ લીધા. … Read more

IIM Ahmedabad ના 8 સ્ટુડન્ટ અમદાવાદના છારાનગરમાં ચલાવે છે ‘અનોખો શિક્ષણયજ્ઞ’

IIM Ahmedabad : શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ ચાણક્યનું આ શિક્ષણપયોગી સુવાક્ય આજે IIM Ahmedabad ના 8 સ્ટુડન્ટને સાર્થક કરી રહ્યા છે. આ 8 સ્ટુડન્સ આજે છારાનગરના 12 જેટલાં બાળકોનાં ભવિષ્યમાં નવી દિશાનો સુર્યોદય થાય તે માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આવો વાંચીએ આજની સ્પેશિયલ … Read more

ઉકાઇ ડેમ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા ઓગસ્ટ-2022 માં માસિક 224 મિલિયન યુનિટ વીજ ઉત્પાદનનો રેકોર્ડ

ઉકાઇ ડેમ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા ઓગસ્ટ-2022 માં માસિક 224 મિલિયન યુનિટ વીજ ઉત્પાદનનો રેકોર્ડ– અગાઉ ઓગસ્ટ 2013 માં મહત્તમ 221.26 મિલિયન મિલિયન યુનિટ હાયડ્રો પાવર વીજ ઉત્પાદન – કરવામાં આવ્યું હતું– આઝાદીના અમૃત કાળમાં ઉકાઈ ડેમની અમૃત સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની દુરંદેશી વિચારધારાનું પરિણામ : જળ સંપતિ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉકાઇ ડેમ … Read more

Home
Search
Video