વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા પરિણામ 2023 | નાટક ના પ્રકાર, નાટ્યશાસ્ત્ર અને નાટ્યકલા શીખવાનો અવસર
વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા
વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા
અમદાવાદ : નટમંડળ આયોજીત “ વીણાવેલી એકાંકી નાટ્ય સ્પર્ધા 2023 નો શુભારંભ આજે તા. 24-1-2023 બપોરે 3-00 વાગે થશે. જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કૃત ડૉ. રધુવીર ચૌધરી નાટ્યસ્પર્ધાનાં ઉદ્ઘાટક અને અતિથિ વિશેષ તરીકે જાણીતા નાટ્યકાર અને દિગ્દર્શક રાજુ બારોટ ઉપસ્થિત રહેશે. યુવાનોમાં રંગમંચનાં ગુણોનો વિકાસ થાય તે અન્વયે દર વર્ષે આ નાટ્ય સ્પર્ધાનું આયોજન થાય … Read more