IIM Ahmedabad ના 8 સ્ટુડન્ટ અમદાવાદના છારાનગરમાં ચલાવે છે ‘અનોખો શિક્ષણયજ્ઞ’

IIM Ahmedabad : શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ ચાણક્યનું આ શિક્ષણપયોગી સુવાક્ય આજે IIM Ahmedabad ના 8 સ્ટુડન્ટને સાર્થક કરી રહ્યા છે. આ 8 સ્ટુડન્સ આજે છારાનગરના 12 જેટલાં બાળકોનાં ભવિષ્યમાં નવી દિશાનો સુર્યોદય થાય તે માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આવો વાંચીએ આજની સ્પેશિયલ … Read more

વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા પરિણામ 2023 | નાટક ના પ્રકાર, નાટ્યશાસ્ત્ર અને નાટ્યકલા શીખવાનો અવસર

વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા

વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા

ગુજરાત યુનિવર્સિટી : ભાવી પત્રકારોએ પપેટ શો દ્વારા શીખવ્યા સજીવ ખેતીનાં પાઠ

ગુજરાત-યુનિવર્સિટી

ગુજરાત-યુનિવર્સિટી

આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી (BV Doshi Architect) નું 95 વર્ષની વયેે નિધન, અમદાવાદની ગુફા, અટિરાનાં સ્થપતિ

BV-Doshi-Architect

અમદાવાદ : નટમંડળ આયોજીત વીણાવેલી એકાંકી નાટ્ય સ્પર્ધા 2023 નો શુભારંભ

અમદાવાદ : નટમંડળ આયોજીત “ વીણાવેલી એકાંકી નાટ્ય સ્પર્ધા 2023 નો શુભારંભ આજે તા. 24-1-2023 બપોરે 3-00 વાગે થશે. જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કૃત ડૉ. રધુવીર ચૌધરી નાટ્યસ્પર્ધાનાં ઉદ્ઘાટક અને અતિથિ વિશેષ તરીકે જાણીતા નાટ્યકાર અને દિગ્દર્શક રાજુ બારોટ ઉપસ્થિત રહેશે. યુવાનોમાં રંગમંચનાં ગુણોનો વિકાસ થાય તે અન્વયે દર વર્ષે આ નાટ્ય સ્પર્ધાનું આયોજન થાય … Read more

Home
Search
Video