IAS ધવલ પટેલ ના ‘શિક્ષણ રીપોર્ટ’ બાદ ગુજરાત સરકાર, આપ અને કોંગ્રેસનાં નિવેદનોની રાજનીતિ શું કહે છે?
રાજનીતિ : ગુજરાતના શિક્ષણને લઈને રાજનીતિ તેજ થઈ છે. આ રાજનીતિ તેજ થવા પાછળનું કારણ છે એક IAS ઓફિસર. આ IAS ઓફિસરનું નામ છે ડો.ધવલ પટેલ. તો વાત એવી છે કે ગુજરાત સરકારના 2008 બેચના IAS અધિકારી ડો. ધવલ પટેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગુજરાત રાજ્યનાં છોટા ઉદેપુર જિલ્લામાં ગયેલા. તેમણે છોટા ઉદેપુર જિલ્લાના જુદા જુદા … Read more