ચુનીલાલ મડિયા લિખિત ગુજરાતી વાર્તા ‘વાની મારી કોયલ’ | વારતા રે વારતા | Gujarati Varta
વાર્તા રે વાર્તા : ચુનીલાલ કાળિદાસ મડિયાનો જન્મ 12 ઓગસ્ટ 1922ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. તેમણે ગુજરાતી ભાષાને ઘણી માતબર વાર્તાઓ આપી છે. ચુનીલાલ કૉલેજમાં હતા ત્યારથી જ તેમને વાર્તા લખવાનો શોખ હતો. તેઓ અખો રૂપેરો, કુલેન્દુ, વક્રગતિ, વિરંચિ ઉપનામથી પણ સાહિત્ય લખતા હતા. 1944માં તેમનો પ્રથમ … Read more