અમીરગઢ તાલુકામાં વરસાદ પડતા જ વીજળી ગુલ,69 ગામડાઓમાં અસર

અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક અમીરગઢમાં છેલ્લે કેટલાય સમયથી ઈલેક્ટ્રીસીટી નાં ત્રાસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા 24 કલાક લાઇટની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો ચાર વરસાદી છાંટા પડતાં જ બતી ગુલ થઇ જાય છે. ત્યારે અમીરગઢ ની પ્રજા દ્વારા વીજ કર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે … Read more

આબુમાં જોવાલાયક સ્થળો પૈકીનું આ મંદિર ગુજરાતીઓનું મનોરથ સ્થળ છે

આબુમાં જોવાલાયક સ્થળો : ગુજરાતના લોકો સૌથી વધારે જે હિલ સ્ટેશન ફરવા જાય છે એમાં આબુનું નામ મોખરે છે. એમાં પણ શ્રાવણ માસમાં પણ ગુજરાતીઓ રાજસ્થાનનાં આબુ ખાતે આવેલા કૃષ્ણ મંદિરના દર્શન કરવા જતા હોય છે. સૌની મનોરથ પૂર્ણ થતા ઘણા ભક્તો દર સોમવારે પણ આબુ ખાતે આવેલા આ કૃષ્ણ મંદિરના દર્શન કરવા જાય છે. … Read more

ધીરુભાઈ અંબાણી વિશે જાણવા માટે આ 28 મોટીવેશનલ સુવિચાર વાંચો

ધીરુભાઈ અંબાણી વિશે

IAS ધવલ પટેલ ના ‘શિક્ષણ રીપોર્ટ’ બાદ ગુજરાત સરકાર, આપ અને કોંગ્રેસનાં નિવેદનોની રાજનીતિ શું કહે છે?

રાજનીતિ : ગુજરાતના શિક્ષણને લઈને રાજનીતિ તેજ થઈ છે. આ રાજનીતિ તેજ થવા પાછળનું કારણ છે એક IAS ઓફિસર. આ IAS ઓફિસરનું નામ છે ડો.ધવલ પટેલ. તો વાત એવી છે કે ગુજરાત સરકારના 2008 બેચના IAS અધિકારી ડો. ધવલ પટેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગુજરાત રાજ્યનાં છોટા ઉદેપુર જિલ્લામાં ગયેલા. તેમણે છોટા ઉદેપુર જિલ્લાના જુદા જુદા … Read more

પરાક્રમ દિવસ : આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની 126મી જન્મ જ્યંતિ ઉજવાશે

પરાક્રમ દિવસ : આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની 126મી જન્મ જ્યંતિ ઉજવાશે પરાક્રમ દિવસ : નેતાજી સુભાષચંદ્ર બોઝ ની આજે જન્મ જયંતિ છે. જેને નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી અથવા પરાક્રમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓની પુણ્ય તિથિ તા.18/8/22ના દિનેના દિવસે દર વર્ષે તેઓના નિધન અંગે ચર્ચા શરૂ થાય છે. તેવું પણ કહેવાય છે … Read more

Home
Search
Video