બરકત વિરાણી ગઝલ યુગનું બેફામ ઉપનામ 2 જાન્યુઆરીએ મૌન થયેલું
બરકત વિરાણી ગઝલ : બેફામ તખલ્લુસથી જાણીતા લેખક અને કવિ બરકતઅલી ગુલામહુસેન વિરાણીની આજે પુણ્યતિથિ છે. 2 જાન્યુઆરી 1994માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તેમજ થાય સરખામણી તો ઉતરતાં છીએ રચનાનાં રચનાકાર બરકત વિરાણી ઉર્ફે બેફામ છે.બેફામની ગઝલોમાં એક દર્દ છુપાયેલું જોવા મળે છે. આ દર્દની … Read more