અરવિંદ કેજરીવાલ નું ‘હિન્દુત્વ કાર્ડ’ : ‘ભારતીય ચલણી નોટોમાં ગણેશજી અને લક્ષ્મીજી હોવા જોઇએ’ AAP ને કેટલો ફાયદો થશે?
આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે નવા વર્ષે હિન્દુત્વ કાર્ડ ખેલીને ભારતની જનતા સમક્ષ ‘હું પણ હિંદુ છું’ જણાવી દિધું છે. આવું એટલા માટે ખ્યાલ આવે કે આજે નવા વર્ષે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિવેદન કર્યું છે કે, ‘ભારતીય ચલણની એક તરફ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી-ગણેશજીની તસવીર હશે તો સમગ્ર દેશને તેમના … Read more