વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા પરિણામ 2023 | નાટક ના પ્રકાર, નાટ્યશાસ્ત્ર અને નાટ્યકલા શીખવાનો અવસર
વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા
વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા
અમદાવાદ : નટમંડળ આયોજીત “ વીણાવેલી એકાંકી નાટ્ય સ્પર્ધા 2023 નો શુભારંભ આજે તા. 24-1-2023 બપોરે 3-00 વાગે થશે. જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કૃત ડૉ. રધુવીર ચૌધરી નાટ્યસ્પર્ધાનાં ઉદ્ઘાટક અને અતિથિ વિશેષ તરીકે જાણીતા નાટ્યકાર અને દિગ્દર્શક રાજુ બારોટ ઉપસ્થિત રહેશે. યુવાનોમાં રંગમંચનાં ગુણોનો વિકાસ થાય તે અન્વયે દર વર્ષે આ નાટ્ય સ્પર્ધાનું આયોજન થાય … Read more
પાટણ : જનરલ હોસ્પિટલ સિધ્ધપુર અને માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ ના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત માનસ ચેરીટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થ દ્વારા પાટણ જિલ્લાનાં લોકોમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા લાવવા હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. પાટણ નાં … Read more
Gujarat University Recruitment 2022 : 118 વિવિધ જગ્યાઓની ભરતી પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટી દ્વારા EMPLOYMENT NOTICE જાહેર ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03/11/2022 Gujarat University Recruitment 2022 : ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી કરતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે. આ સુવર્ણ તક ગુજરાત યુનિવર્સિટીની કાયમી નોકરી માટેની છે. વર્ષોથી રાહ … Read more