જૈન ધર્મનાં પ્રથમ તિર્થંકર ઋષભદેવ વિશે જાણો |જૈન ધર્મનાં 24 તિર્થંકરો|

જૈન ધર્મનાં તિર્થંકરો | જૈન ધર્મની વાતો આજે જાણવી જરૂરી થઇ પડી છે. હિંસાનાં મુલ્યોને બળે આપણે આજે જીવી રહ્યા છીએ ત્યાંથી પાછા વાળવા આપણને સારા મુલ્યોનો સહારો જોઇશે. આપણે આજે ઘણું બધું ચૂકી ગયા છીએ. આમ તો ચૂકી જવુંનો પર્યાય ભૂલી જવું પણ થાય. આજથી ઘણું બધુંનાં પ્રકલ્પબીજ રૂપે દર ગુરૂવારે તિર્થ શાહ વાત … Read more

દૂધ ના ફાયદા અને દૂધ ક્યારે પીવું જોઈએ | દૂધ વિશે જાણવા જેવું

દૂધ ના ફાયદા | ભારતમાં દૂધ ઉત્પાદનને કારણે પ્રગતિ છે. પશુ પાલકોને કારણે સમગ્ર ભારતમાં અને હવે તો વિશ્વભરમાં ભારતનું દૂધ મળે છે. ભારત સરકારે પોષણયુક્ત આહાર માટે દૂધની ભલામણ કરી છે. બાળક , યુવાન, વૃદ્ધ કે પછી ગર્ભવતી સ્ત્રી પણ દૂધને કારણે સલામતી અનુભવે છે. દૂધ વિશે કેટકેટલીય વાતો થઇ શકે છે. આજે આપણે … Read more

ઇતિહાસમાં પહેલીવાર હિન્દી ભાષાનાં અનુવાદિત પુસ્તક રેત સમાધિને મળ્યું બુકરપ્રાઇઝ

જાણીતા લેખિકા ગીતાંજલિ શ્રીને વર્ષ 2022 માટે International Booker Prize 2022થી સન્માનીત કરવામાં આવ્યા છે.લેખિકા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા રેત સમાધિ માટે તેમને બુકરપ્રાઇસ મળ્યું છે.ઇન્ટરનેશનલ બુકરપ્રાઇઝ 2022 (International Booker Prize 2022) વિજેતા પુસ્તક મૂળ હિન્દી નવલકથા રેત સમાધીને અંગ્રેજીમાં ટોમ્બ ઓફ સેન્ડ નામે લેખક ડેઝી રોકવેલ દ્વારા અનુવાદ કરવામાં આવ્યું હતુ.રેત સમાધી હિન્દી ભાષાની … Read more

Home
Search
Video